ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
લાલા હરદયાલ
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ગાંધીજી
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP