ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ મેયો લોર્ડ ડફરીન લોર્ડ કેનિંગ લોર્ડ એલ્જીન લોર્ડ મેયો લોર્ડ ડફરીન લોર્ડ કેનિંગ લોર્ડ એલ્જીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? ઝવેરચંદ મેઘાણી ખાન અબ્દુલ ગફારખાન આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ખાન અબ્દુલ ગફારખાન આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? ડૉ. ભીમરાવ આંબેડકર માઉન્ટ બેટન સી. રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર માઉન્ટ બેટન સી. રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP