ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? પીતળ કાંસુ ચાંદી તાંબુ પીતળ કાંસુ ચાંદી તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બિંદુસાર બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બિંદુસાર બૃહદરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? બહાદુરશાહ ઝફર - દિલ્હી વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP