ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1972 વર્ષ 1961 વર્ષ 1995 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? ચાલુક્ય અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મુઘલ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? મણિપુર હિમાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મણિપુર હિમાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? શાહજહાં હુમાયુ અકબર ઔરંગઝેબ શાહજહાં હુમાયુ અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ? બલ્બન ફિરૂઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મોહમ્મદ બિન તુઘલક બલ્બન ફિરૂઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મોહમ્મદ બિન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP