ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

જૈન ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું અસ્તિત્વ
પીડાનો અંત
પીડાના અંત માટેનો પથ
પીડાનું કારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

બાબર અને અફઘાની
મહંમદ ગઝની અને જયચંદ
ઔરંગઝેબ અને દારાસિકોહ
અહમદશાહ દુરાની અને મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP