મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. મિ.વેસ્ટ કેલ્વિન રસ્કિન મિ. પોલાક મિ.વેસ્ટ કેલ્વિન રસ્કિન મિ. પોલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિરમગામ વિજાપુર જુનાગઢ પોરબંદર વિરમગામ વિજાપુર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP