મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1932 1937 1927 1941 1932 1937 1927 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1897 1893 1894 1895 1897 1893 1894 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ આરોગ્યની ચાવી હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1893 1891 1895 1892 1893 1891 1895 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? કૈસરે હિંદ હિંદ મહાત્મા હિંદનો ફકીર નિશાને હિંદ કૈસરે હિંદ હિંદ મહાત્મા હિંદનો ફકીર નિશાને હિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP