મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1937 1941 1927 1932 1937 1941 1927 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય એજ નવજીવન નવજીવન અને સત્ય સત્ય મારું જીવન સત્યની સંવેદના સત્ય એજ નવજીવન નવજીવન અને સત્ય સત્ય મારું જીવન સત્યની સંવેદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1893 1892 1895 1891 1893 1892 1895 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? અનિલ જોષી કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ અનિલ જોષી કવિ શ્રી બોટાદકર ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP