ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

સબ કા માલીક એક
પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ
દુનિયાનો છેડો ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

શુકદેવજી
બ્રહ્માનંદજી
વિશ્વેશ્વરાનંદજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP