ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. ઉમેદગઢ પારડી ધાંધળી આંબલી ઉમેદગઢ પારડી ધાંધળી આંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? સુરત આણંદ ભરૂચ અમદાવાદ સુરત આણંદ ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP