ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

સબ કા માલીક એક
ના બોલ્યામાં નવ ગુણ
પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ?

આનંદશંકર ધ્રુવ
ઉમાશંકર જોશી
પી. સી. વૈદ્ય
મહાભાગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

જોસેફ મેકવાન
કુમારપાળ દેસાઈ
રાજેન્દ્ર શુકલ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP