ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? શુકદેવજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી શુકદેવજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ નવલકથા આત્મકથા નવલિકા નિબંધ નવલકથા આત્મકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP