ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક
પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

શિક્ષાસેતુ
વિદ્યાયન
પ્રત્યાયન
સરસ્વતીસદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

સુરસિંહજી ગોહિલ
કવિ ન્હાનાલાલ
આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP