ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ? હાજી મોહમદ અલારખિયા શિવજી રવિશંકર રાવળ ઉમાશંકર જોશી બચુભાઈ રાવત હાજી મોહમદ અલારખિયા શિવજી રવિશંકર રાવળ ઉમાશંકર જોશી બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા દોહરો પૃથ્વી હરિગીત સવૈયા દોહરો પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP