ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? શિક્ષાસેતુ વિદ્યાયન પ્રત્યાયન સરસ્વતીસદન શિક્ષાસેતુ વિદ્યાયન પ્રત્યાયન સરસ્વતીસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? બાદમાશ હવેલી મુકુન્દરાય બાબુ વીજળી બાદમાશ હવેલી મુકુન્દરાય બાબુ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા સુરસિંહજી ગોહિલ કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP