સામાન્ય જ્ઞાન (GK) સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ? ભીમદેવ પ્રથમ કુમારપાળ ભીમદેવ બીજો સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કુમારપાળ ભીમદેવ બીજો સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોલમાર્ટ શું છે ? ફર્નિચરની દુકાન જાણીતા બિલ્ડર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ફર્નિચરની દુકાન જાણીતા બિલ્ડર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ઓચિંતી મુશ્કેલી ઉભી થવી મુશ્કેલીનોસામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ધોધમાર વરસાદ આવવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી મુશ્કેલીનોસામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ધોધમાર વરસાદ આવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? થેરીગાથા બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર થેરીગાથા બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ? ટીલ્થ ટેક્ષચર સ્ટ્રક્ચર આમાંથી કોઈ નહીં ટીલ્થ ટેક્ષચર સ્ટ્રક્ચર આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP