સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કિરાતાર્જુનીયમ - ભારવિ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
ગીતગોવિંદ - જયદેવ
કથાસરિતસાગર - સોમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ સુરક્ષા મંડળ
ઉત્કર્ષ બોર્ડ
સમાજ કલ્યાણ બોર્ડ
મહિલા વિકાસ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

પં.જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડૉ.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP