સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કથાસરિતસાગર - સોમદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કથાસરિતસાગર - સોમદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1952 1956 1948 1962 1952 1956 1948 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ જનરલ એડમિરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ એડમિરલ ફિલ્ડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP