સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ? હિપેટાઈટિસ ટાઇફોઈડ અને કોલેરા પોલિયો આપેલ તમામ હિપેટાઈટિસ ટાઇફોઈડ અને કોલેરા પોલિયો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?૧. ખેડાવાડા, સાબરકાંઠા૨. આસોડા, મહેસાણા૩. દાવડ, મહેસાણા માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૧,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ માત્ર ૧,૩ ૧,૨,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? મૂસી તુંગભદ્રા ગોદાવરી મહી મૂસી તુંગભદ્રા ગોદાવરી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1956 1948 1952 1962 1956 1948 1952 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP