સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગીતગોવિંદ - જયદેવ
કિરાતાર્જુનીયમ - ભારવિ
કથાસરિતસાગર - સોમદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નિબંધ
નવલકથા
કાવ્ય
નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

આપેલ તમામ
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)
ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP