સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કથાસરિતસાગર - સોમદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કથાસરિતસાગર - સોમદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ‘રામાયણ’ નો સાચો સંધિવિગ્રહ કયો? રામ + આયણ રામ + આયન રામ + અયન રામ + અયણ રામ + આયણ રામ + આયન રામ + અયન રામ + અયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. કુષ્ણને નંદગોપને બલરામને નાગને કુષ્ણને નંદગોપને બલરામને નાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1976 1978 1986 1992 1976 1978 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ગુજ કોક ગુજ ટોક ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ગુજ કોક ગુજ ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો. ઈરુલા-તમિલનાડુ બોન્ડા-ઓડિશા આપેલ તમામ કઠોડી-ગુજરાત ઈરુલા-તમિલનાડુ બોન્ડા-ઓડિશા આપેલ તમામ કઠોડી-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP