ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન સુકુમાર સેન જી.વી.માવલંકર હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન સુકુમાર સેન જી.વી.માવલંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-330 આર્ટિકલ-96 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-251 આર્ટિકલ-330 આર્ટિકલ-96 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? અનુસૂચિત જાતિ સંઘ હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અનુસૂચિત જાતિ સંઘ હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP