ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત એન. એન. ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજીની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP