ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? હિતેન્દ્રભાઈ દેસાઈ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્રભાઈ મોદી હિતેન્દ્રભાઈ દેસાઈ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ કયારે યોજાઇ હતી ? 1999 2014 2004 2009 1999 2014 2004 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? કોલોનિયલ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ? સંગ સંસદ ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત સંગ સંસદ ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -25 અનુચ્છેદ -22 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -25 અનુચ્છેદ -22 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP