ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સંસદીય સચીવ સ્પીકર મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ ઋગ્વેદ સામવેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP