ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
શપથવિધિ થતી નથી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને સંસ્કૃતિ છે
સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને જાતિ છે
ધર્મ અને ભાષા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

28(1) અને 29(1)
18(1) અને 19(1)
20(1) અને 22(1)
14(4) અને 16(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP