ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન. ચંદ્રાબાબુ નાયડુ
ઈ. એમ. એસ. નચીએપ્પન
મુરલી મનહર જોશી
પી. ચિદમ્બરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ?

ચેરમેન
રાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ?

રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ
વડાપ્રધાન
જે તે રાજ્યના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે

બંધારણના આરંભે નાગરીકત્વ
ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં
અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP