Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોલંબસ
રોબર્ટ ક્લાઈવ
કોર્નવોલિસ
વાસ્કો-દ-ગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સ્વતંત્રતાનો હક
સમાનતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
બંધારણીય ઇલાજોનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP