બાયોલોજી (Biology)
સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?

વિભેદન
વૃદ્ધિ
વિકાસ
ચયાપચય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે...

સ્વ-અભ્યાસ માટે
વધુ સુંદર દેખાવ માટે
અભ્યાસ સરળ થાય.
સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે,

પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા
પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ
પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ
પાણીમાં રહેલું સંલગ્ન બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP