ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?

ફક્ત સર્વોચ્ચ અદાલતમાં
ભારત પ્રદેશની તમામ અદાલતોમાં
સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં
ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

સંસદ
લોકસભા
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336
આર્ટિકલ – 340
આર્ટિકલ – 337
આર્ટિકલ – 339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP