ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ?

244
245
246
243

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ - 270
આર્ટિકલ - 247
સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ – 265

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

સંસદને
વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને
સર્વોચ્ચ ન્યાયાલયને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજ્યસભાના સિનિયર સભ્ય
ઉપરાષ્ટ્રપતિ
રાજ્યસભાના ચૂંટાયેલા નેતા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP