ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 15 20 13 10 15 20 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 76 77 79 80 76 77 79 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 40 ટકા 50 ટકા 20 ટકા 60 ટકા 40 ટકા 50 ટકા 20 ટકા 60 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP