ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

આપેલ તમામ
પ્રધાનમંત્રી
સ્પીકર અને ચેરમેન
ગૃહ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ?

વડી અદાલતને
જિલ્લા અદાલતને
બધી જ અદાલતોને
સર્વોચ્ચ અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP