ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

આપેલ તમામ
સ્પીકર અને ચેરમેન
પ્રધાનમંત્રી
ગૃહ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ?

18 વર્ષ
17 વર્ષ
14 વર્ષ
16 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
રાણા કુંભના વિજય સ્તંભમાંથી
જૂનાગઢના અશોક શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP