ભારતનું બંધારણ (Constitution Of India)
ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે...

એક પણ નહિ
જન્મસિદ્ધ અધિકાર છે.
વિશેષધિકાર છે.
નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

સમાનતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ
બંધુતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ – 265
આર્ટિકલ - 247
આર્ટિકલ - 270

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિનો દરજજો.

હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે
હિન્દુઓ પૂરતો સીમિત છે
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

રાજ્ય યાદી
નાગરિકતા યાદી
સહવર્તી / સમવર્તી યાદી
કેન્દ્ર / સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP