ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? સંસદ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. નાણાં મંત્રી આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાં મંત્રી આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? બંધારણીય ઉપચારોનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP