ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 30 એપ્રિલ, 1947 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 30 એપ્રિલ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 214 આર્ટિકલ – 210 આર્ટિકલ – 198 આર્ટિકલ – 199 આર્ટિકલ – 214 આર્ટિકલ – 210 આર્ટિકલ – 198 આર્ટિકલ – 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 24 જાન્યુઆરી, 1950 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 24 જાન્યુઆરી, 1950 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP