ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 આર્ટિકલ – 153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સુધારો કરી શકાય પરંતુ કયા પ્રકારનો સુધારો બંધારણમાં કરી શકાય નહીં ? બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર આમુખમાં સુધારો કરવો મૂળભૂત ફરજો સુધારવી બંધારણની કલમ "54” માં સુધારો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર આમુખમાં સુધારો કરવો મૂળભૂત ફરજો સુધારવી બંધારણની કલમ "54” માં સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? ૮૫ લાખ ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યુનત્તમ વય છે- 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP