ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-IV પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-III પરિશિષ્ટ-IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 335 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 332 આર્ટિકલ – 335 આર્ટિકલ – 338 આર્ટિકલ – 342 આર્ટિકલ – 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-5થી11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP