ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને
સંસદને
રાજ્યનો પોતાનો અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-15 (4)
આર્ટિકલ-16 (4)
આર્ટિકલ-15 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?

રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ
કોઈ નહીં
લોકસભા
રાજ્યસભા, લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ.

ભારત ભાગ્યવિધાતા
જન ગણ મન
આમાર સોનાર બંગલા
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

કેન્દ્રીય કાયદા સચિવ
કેન્દ્રીય કાયદા પ્રધાન
વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP