ભારતનું બંધારણ (Constitution Of India)
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ?

ભારતના સોલિસિટર જનરલ
ભારતના એટર્ની જનરલ
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
ભારતના એડવોકેટ જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ – 265
આર્ટિકલ - 270
આર્ટિકલ - 247

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP