ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ?

40 દિવસ
30 દિવસ
આવો કોઇ વિશેષાધિકાર નથી
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76

a-4, c-2, d-1, b-3
c-4, a-2, d-3, b-1
d-3, b-2, c-1, a-4
b-1, d-3, a-4, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP