ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? ૮૫ લાખ ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ૮૫ લાખ ૭૫ લાખ ૭૦ લાખ ૮૦ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP