ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકા જોડો. (a) ગ્રામ પંચાયતોની રચના(b) રાજ્યના એડવોકેટ જનરલ (c) વિધાનસભાઓની રચના (d) નાણાં કમીશન(1) આર્ટિકલ – 170(2) આર્ટિકલ – 280(3) આર્ટિકલ – 40(4) આર્ટિકલ – 165 b-4, a-3, c-1, d-2 c-4, a-3, b-2, c-1 a-4, c-1, d-2, b-3 c-2, b-4, a-3, d-1 b-4, a-3, c-1, d-2 c-4, a-3, b-2, c-1 a-4, c-1, d-2, b-3 c-2, b-4, a-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. મુકુલ રોહતગી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી મુકુલ રોહતગી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ? વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ કારોબારી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ કારોબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP