ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

24 જાન્યુઆરી, 1950
27 ડિસેમ્બર, 1948
26 જાન્યુઆરી, 1949
15 ઓગસ્ટ, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 262
અનુચ્છેદ - 368
અનુચ્છેદ - 162
અનુચ્છેદ - 268

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ?

પાંચ વર્ષ
કોઈ નિર્ધારિત મુદ્દત નથી
સાત વર્ષ
ચાર વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP