ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1948 26 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ - 41 કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 41 કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? આપેલ બંને એક પણ નહીં સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ આપેલ બંને એક પણ નહીં સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP