ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-44 (ક)
આર્ટિકલ-47
આર્ટિકલ-46
આર્ટિકલ-41 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ?

શ્રીમતી જ્ઞાનસુધા
શ્રીમતી લીલા શેઠ
શ્રીમતી રંજના દેસાઈ
શ્રીમતી એમ. ફાતિમાં બીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનિસ્ટ્રી
વડાપ્રધાન
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

ગૃહ મંત્રી
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
પી એમ ઓ
કેબિનેટ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP