ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-47
આર્ટિકલ-41 (ક)
આર્ટિકલ-44 (ક)
આર્ટિકલ-46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48-ક
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ બાબર
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શિક્ષણનો અધિકાર તે :

કુદરતી અધિકાર છે.
કાનૂની અધિકાર છે.
વહીવટી અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) રાજ્યના એડવોકેટ જનરલ
(b) સંસદની રચના
(c) વડી અદાલતોની રચના
(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ
(1) આર્ટિકલ - 165
(2) આર્ટિકલ - 244
(3) આર્ટિકલ - 216
(4) આર્ટિકલ – 79

c-2, d-3, b-4, a-1
a-1, b-3, d-4, c-2
b-2, a-1, c-3, d-4
d-2, c-3, a-1, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP