ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-47
આર્ટિકલ-41 (ક)
આર્ટિકલ-44 (ક)
આર્ટિકલ-46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
આપેલ બધાજ સંજોગોમાં
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -19 થી 22
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -14 થી 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP