ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 આર્ટિકલ – 243 આર્ટિકલ – 164 આર્ટિકલ – 275 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 158 અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 158 અનુચ્છેદ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(C) 19(D) 19(A) 19(B) 19(C) 19(D) 19(A) 19(B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. સમાનતા તક સ્વતંત્રતા ન્યાય સમાનતા તક સ્વતંત્રતા ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP