ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 345 આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 345 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 a-1, b-3, d-4, c-2 b-2, a-1, c-3, d-4 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 a-1, b-3, d-4, c-2 b-2, a-1, c-3, d-4 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ? રાષ્ટ્રપતિ એટર્ની જનરલ કેન્દ્રના કાયદામંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ કેન્દ્રના કાયદામંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોન ના પાડી શકે ? સંસદીય સચિવ મુખ્યપ્રધાન મુખ્ય સચિવશ્રી સ્પીકર સંસદીય સચિવ મુખ્યપ્રધાન મુખ્ય સચિવશ્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 326 કલમ – 322 કલમ – 320 કલમ – 324 કલમ – 326 કલમ – 322 કલમ – 320 કલમ – 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP