Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ?

બિલ્વમંગળ
હૃદયત્રિપુટી
સારસાકુન્તત
કાશ્મીરનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શહેર ખાતે વિક્ટોરીયા મેમોરીયલ આવેલું છે ?

ચેન્નાઈ
દિલ્હી
મુંબઈ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1961
ઈ.સ. 1956
ઈ.સ. 1947
ઈ.સ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

રમેશ પારેખ
લાભશંકર ઠાકર
ચિનુ મોદી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP