GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

લોકશાહીના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) સ્વતંત્રતા અખબાર
(b) ડુંગળી ચોર
(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ
(d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(1) ઇમામ સાહેબ
(2) ઈચ્છારામ દેસાઈ
(3) શ્યામજી કૃષ્ણ વર્મા
(4) મોહનલાલ પંડ્યા

b-4, c-1, a-3, d-2
a-3, b-1, d-2, c-4
a-4, d-3, c-2, b-1
c-1, a-2, d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP