સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા ઉદયસિંહ
રાણા કુમ્ભા
મહારાણા પ્રતાપ
રાણા સાંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

ખુશવંતસિંઘ
નિરાદ ચૌધરી
આર. કે. નારાયણ
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?

41 (1) (d)
41 (1) ©
41 (1) (b)
41 (1) (a)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

શાંતિનાથ
પાર્શ્વનાથ
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

રંગપુર - દીનાપુર વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
ભીલ વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP