સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા કુમ્ભા
રાણા સાંગા
મહારાણા પ્રતાપ
રાણા ઉદયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
કહાવલી
તરંગવઈ
ગણદર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
VRS શું છે ?

વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ
આમાંનું કશું નહીં
વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ
વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP