સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા કુમ્ભા
રાણા ઉદયસિંહ
મહારાણા પ્રતાપ
રાણા સાંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
ભીલ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?

છતીસગઢ
આંધ્રપ્રદેશ
તેલગાંના
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP