સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?

જીલ્લા મેજીસ્ટ્રેટ
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ
પોલીસ મહાનિદેશક
ગૃહ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

કૈલાસનાથ કાત્જુ
બી.એમ. કૌલ
સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી કપિલ સિબ્બલ
શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

આપેલ તમામ
પોલીસ સબ ઇન્સ્પેકટર
પોલીસ અધિક્ષક
નાયબ પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP