GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઋગ્વેદ
કઠોરોપનિષદ
મૂંડકોપનિષદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

સહવર્તી/સમવર્તી યાદી
નાગરિકતા યાદી
રાજ્ય યાદી
કેન્દ્ર/સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP