GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો...

એક વિભક્ત ભાગ છે.
એક અતૂટ ભાગ છે.
એક શ્રેષ્ઠ ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP