સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવોઃ નરસિંહ
સમાસ
બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક
સમાસ
'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.