છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ?

અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
હું માનવી માનવ થાઉ તો ઘણું
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
મનહર
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?

મનહર
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે

સ્ત્રગ્ઘરા
સવૈયા
ચોપાઈ
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

સ્ત્રગ્ઘરા
સવૈયા
શાર્દૂલવિક્રીડિત
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ?

મનહર
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP