છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?
છંદ
નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી