છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ? "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ? પૃથ્વી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મનહર પૃથ્વી શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શાર્દૂલવિક્રીડિત શિખરિણી મનહર ઝૂલણા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મનહર ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. ચોપાઈ સ્ત્રગ્ઘરા સવૈયા હરિગીત ચોપાઈ સ્ત્રગ્ઘરા સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP