GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (4)
અનુચ્છેદ 124 (2)
અનુચ્છેદ 124 (1)
અનુચ્છેદ 124 (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડામાંથી અનુક્રમે કેટલા કેટલા સભ્યો હતા ?

અનુક્રમે 3 એને 2
અનુક્રમે 2 એને 1
અનુક્રમે 1 એને 2
અનુક્રમે 2 એને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

ખેરાલુ
સતલાસણા
જોટાણા
વિસનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?

કૈલાસ બાજપેયી
નારાયણ સુર્વે
શાંતિ શાહ
પીરઝાદા અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP