વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. કાનજીભાઈ વડે નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાઈ. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. કાનજીભાઈએ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવી. કાનજીભાઈથી નોટો તિજોરીમાં ગોઠવે છે. કાનજીભાઈ નોટોથી તિજોરી ગોઠવી. કાનજીભાઈ નોટોની થોકડીઓ તિજોરીમાં ગોઠવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ ઉદાહરણોમાંથી પુનઃ પ્રેરક વાક્યરચના કઈ છે ? રચના લાડુ ખવડાવે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. રચના લાડુ ખવડાવે છે. દાદીમા ટ્રેનનો સમય પુછાવડાવે છે. મધુબેન નિબંધ લખાવે છે. પૂજારી પ્રસાદ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.મહારાજ રસોઈ પીરસે છે. મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજ પાસે રસોઈ પીરસાવી મહારાજથી શું રસોઈ પીરસાઈ ? મહારાજથી રસોઈ પીરસાઈ મહારાજ પાસે રસોઈ પીરસાવે છે. મહારાજ પાસે રસોઈ પીરસાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.કર્ણ સૂરજની સ્તુતિ કરે છે. કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. કર્ણ સૂરજની સ્તુતિ કરશે. કર્ણ પાસે સૂરજની સ્તુતિ કરાવે છે કર્ણ વડે સૂરજની સ્તુતિ કરાશે કર્ણથી સૂરજની સ્તુતિ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP