GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?

અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય
પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય
પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય
પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
રેપોરેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે ?

નાણાંની માંગ ઘટે છે
નાણાંનો પુરવઠો ઘટે છે
નાણાંનો પુરવઠો વધે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP