GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો
કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી
એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ?

સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય)
સારું શિક્ષણ
આપેલ તમામ
સારું જીવનધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP