GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

લેણદારને
સંચાલકોને
શેરહોલ્ડર્સને
ટ્રિબ્યુનલને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?

પ્રત્યેક અભિસારી શ્રેઢી કોશી શ્રેઢી થાય
પ્રત્યેક અભિસારી શ્રેઢી સીમિત શ્રેઢી થાય
અભિસારી શ્રેઢીનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો તે એક અને માત્ર એક હોય
પ્રત્યેક કોશી શ્રેઢી અભિસારી શ્રેઢી થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ?

કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય
ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું
બે વખત ખતવણી
કોઈ ખાતે ખોટી રકમની ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP