GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

સંચાલકોને
ટ્રિબ્યુનલને
લેણદારને
શેરહોલ્ડર્સને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

વિઠ્ઠલભાઈ પટેલ
ગાંધીજી
મોહનલાલ પંડયા
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

જગદીશ ભગવતી
મિલ્ટન ફ્રીડમેન
અમર્ત્ય સેન
જ્યોર્જ જોસેફ સ્ટીગલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP