GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ક્યું વિધાન સાચું છે ?

અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે
અન્વેષણ ફરજિયાત છે
અન્વેષણ ફરજિયાત નથી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

મોહનલાલ પંડયા
ગાંધીજી
વલ્લભભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે
અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે
અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP