GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ક્યું વિધાન સાચું છે ? અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ ફરજિયાત નથી આપેલ પૈકી એક પણ નહીં અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ ફરજિયાત નથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/11 11/17 10/16 17/11 5/11 11/17 10/16 17/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ઈન્વેન્ટરી અંકુશની પદ્ધતિ તથી ? ABC વિશ્લેષણ FSN વિશ્લેષણ FTMN વિશ્લેષણ VED વિશ્લેષણ ABC વિશ્લેષણ FSN વિશ્લેષણ FTMN વિશ્લેષણ VED વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :Blood donor can not get infected if ___ the nurse is very skillful. the instruments are sterilised. the instruments are new. the instruments are imported. the nurse is very skillful. the instruments are sterilised. the instruments are new. the instruments are imported. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? મોહનલાલ પંડયા ગાંધીજી વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડયા ગાંધીજી વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP