ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા એક જ દે ચિનગારી સમયાંતર સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા એક જ દે ચિનગારી સમયાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? નિરંજન ભગત સુરેશ જોષી મકરંદ દવે બળવંતરાય ઠાકોર નિરંજન ભગત સુરેશ જોષી મકરંદ દવે બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી નર્મદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ભાણવડ કેશોદ ચલાલા ડેરવાવ ભાણવડ કેશોદ ચલાલા ડેરવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ અમૃતા પ્રિતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ અમૃતા પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP