ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સ્પેક્ટ્રોમીટર
સમયાંતર
ખુલ્લા બારણે ટકોરા
એક જ દે ચિનગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો.

શામળદાસ ચાંચડદાસ સોલંકી
શામળદાસ મગનલાલ સોલંકી
શામળદાસ હરગોવનદાસ સોલંકી
શામળદાસ મૂળદાસ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે
ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP