Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર - ઓક્ટોબર
માર્ચ - એપ્રિલ
જૂન - જૂલાઈ
ઓક્ટોબર - ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

શાહબુદ્દિન રાઠોડ
નાનાભાઈ ભટ્ટ
ભાણાભાઈ ગીડા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કરેંગે યા મરેંગે' - આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

દાંડી માર્ચ
હિંદ છોડો ચળવળ
અસહકાર આંદોલન
સવિનય કાનૂન ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP