Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન - જૂલાઈ
સપ્ટેમ્બર - ઓક્ટોબર
માર્ચ - એપ્રિલ
ઓક્ટોબર - ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ભુરાભાઈ પટેલ
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી
ઉદયરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ?

ખેતીના
કાપડ વણાટના
પત્રકારત્વના
ચૂડી બનાવવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

મેક ઈન ઇન્ડિયા
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
સ્ટાન્ડર્ડ ઇન્ડિયા
ડિજીટલ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP