ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? રિપન ડેલહાઉસી કોર્નવોલિસ વિલિયમ બેન્ટિક રિપન ડેલહાઉસી કોર્નવોલિસ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? આનંદમોહન બોઝ સુરેન્દ્રનાથ બેનરજી નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ સુરેન્દ્રનાથ બેનરજી નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP