Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ? કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ભગવદ્ગીતા ત્રિપિટક કલ્પસૂત્ર સારિપુત્ર પ્રકરણ ભગવદ્ગીતા ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? નેસ બેટ મેરુ બંદર નેસ બેટ મેરુ બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 5 મી જૂન 18 મી ઓગષ્ટ 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 5 મી જૂન 18 મી ઓગષ્ટ 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા કોલંબસ રોબર્ટ ક્લાઈવ કોર્નવોલિસ વાસ્કો-દ-ગામા કોલંબસ રોબર્ટ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 250 260 240 150 250 260 240 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP