Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

ત્રિપિટક
સારિપુત્ર પ્રકરણ
કલ્પસૂત્ર
ભગવદ્‌ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય
વિધાન વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP