Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

મેડમ ભિખાઈજી કામા
રાણા સરદારસિંહ
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ
રવિન્દ્રનાથ ટાગોર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

પંડિત જવાહરલાલ નહેરુ
બાળગંગાધર તિળક
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP