Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નર્મદચંદ્રક
નૉબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

દુર + કર = દુષ્કર
વ્યોમ + ઈશ = વ્યોમેશ
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
કાલ + ઈશ્વર = કાલઇશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP