Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
તુઝુકે જહાંગીરી
મેરી જહાંગીરી
અકબર જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સંકુલવાક્ય
સંયુક્તવાક્ય
સાદુવાક્ય
મિશ્રવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
ધીરા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP