Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

₹ 405
₹ 810
₹ 4500
ના આપવું પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP