Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પેસિફિક એટલાન્ટિક હિન્દ પ્રશાંત પેસિફિક એટલાન્ટિક હિન્દ પ્રશાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? વેધશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ગૌશાળાનું વેધશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ગૌશાળાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? ફુદીનો અળવી કોબીજ મૂળો ફુદીનો અળવી કોબીજ મૂળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 13,92,000 11,72,000 12,82,000 14,52,000 13,92,000 11,72,000 12,82,000 14,52,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઈન્દુમતી શીલાવતી ઉદયમતી લીલાવતી ઈન્દુમતી શીલાવતી ઉદયમતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP