Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

વેણીભાઈ પુરોહિત
રા. વિ. પાઠક
ચંદ્રકાંત શેઠ
ડૉ. ચંદ્રકાંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
મહાદેવભાઈ દેસાઈએ
જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

અંકિત ત્રિવેદી
દુલા ભાયા કાગ
ઇસ્માઇલભાઈ નાગોરી
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP