Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ચંદ્રકાંત શેઠ
ડૉ. ચંદ્રકાંત મહેતા
રા. વિ. પાઠક
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

કુતુબ આઝાદ
વેણીભાઈ પુરોહિત
જલન માતરી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

જૂનું પિયરઘર
ટાઈમ ટેબલ
વૃક્ષ
હીરાની પરીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

વેધશાળાનું
અંધશાળાનું
ગૌશાળાનું
પાંજરાપોળનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP