Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
ગૌશાળાનું
અંધશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

સાળીઓની
દીકરીઓની
પડોશણોની
પુત્રવધૂઓની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

ઇસ્માઇલભાઈ નાગોરી
અંકિત ત્રિવેદી
દુલા ભાયા કાગ
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP