Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? અંધશાળાનું ગૌશાળાનું વેધશાળાનું પાંજરાપોળનું અંધશાળાનું ગૌશાળાનું વેધશાળાનું પાંજરાપોળનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ દ્વિરેફ બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? પાંચમા સાતમા ચોથા છઠ્ઠા પાંચમા સાતમા ચોથા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 21 જૂન 22 સપ્ટેમ્બર 19 મે 20 ફેબ્રુઆરી 21 જૂન 22 સપ્ટેમ્બર 19 મે 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? પર્યાવરણ ઓઝોન કૃષિ હવામાન પર્યાવરણ ઓઝોન કૃષિ હવામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? જસત પારો કલાઈ કોલસો જસત પારો કલાઈ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP