Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
અંધશાળાનું
ગૌશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

વલયની આકાશી સફર
જીવન પાથેય
પરીક્ષા
બે ખાનાનો પરિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધૂ + ઉર્મિ
સિંધુ + ઉર્મિ
સિંધૂ + ઊર્મિ
સિંધુ + ઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP