Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
ગૌશાળાનું
અંધશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.