Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

સરદાર પટેલે
જવાહરલાલ નહેરુએ
મહાદેવભાઈ દેસાઈએ
લાલબહાદુર શાસ્ત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

બે ખાનાનો પરિગ્રહ
પરીક્ષા
જીવન પાથેય
વલયની આકાશી સફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

જહાંગીર કથા
અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી
મેરી જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP