Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

મહાદેવભાઈ દેસાઈએ
લાલબહાદુર શાસ્ત્રીએ
સરદાર પટેલે
જવાહરલાલ નહેરુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો.

અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં
વર્તમાનકાળ
ભૂતકાળ
ભવિષ્યકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP