Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

ઇસ્માઇલભાઈ નાગોરી
અંકિત ત્રિવેદી
દુલા ભાયા કાગ
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સાદુવાક્ય
સંયુક્તવાક્ય
મિશ્રવાક્ય
સંકુલવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP