Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ? પ્રદૂષણ મીટર પાણી મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર પ્રદૂષણ મીટર પાણી મીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? મણિલાલ રામલાલ વાડીલાલ શંકરલાલ મણિલાલ રામલાલ વાડીલાલ શંકરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 36 24 34 35 36 24 34 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? રા.વિ.પાઠક કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત જલન માતરી રા.વિ.પાઠક કુતુબ આઝાદ વેણીભાઈ પુરોહિત જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP