Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

સરદાર પટેલે
મહાદેવભાઈ દેસાઈએ
જવાહરલાલ નહેરુએ
લાલબહાદુર શાસ્ત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP